18/02/2026
ગુજરાત ગાર્ડિયનના પત્રકારત્વના યશસ્વી ૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ “The Coffee Table Book” લોન્ચ અને “ધ ગાર્ડિયન્સ ઓફ ધ સિટી એવોર્ડ્સ” કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના કરકમળે સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલને આપવામાં આવ્યો હતો, તદ્ઉપરાંત
“Life stories of successful people“માં સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝ. પટેલનો સમાવેશ થવા બદલ પ્રમુખશ્રી ભીખાકાકાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આ સન્માન બદલ ગુજરાત ગાર્ડિયન પરિવારનો હૃદયપૂર્વક આભાર, અને આ તકે, શ્રી પ્રિતેશભાઈ માલવી તથા પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ તમામ મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર... 💐🙏