Swaraj Ashram, Bardoli.

Swaraj Ashram, Bardoli. Historical place of Sardar.

ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને સ્વરાજ આશ્રમ બારડોલી ના ભૂતપૂર્વ પ્રમુખ એવા શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૩૦મી જન્મજયંતિ નિ...
28/02/2026

ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને સ્વરાજ આશ્રમ બારડોલી ના ભૂતપૂર્વ પ્રમુખ એવા શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૩૦મી જન્મજયંતિ નિમિત્તે હાલના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝ. પટેલના સાંનિધ્યમાં એક પ્રાર્થનાસભાનું આયોજન થયું…

ગુજરાત ગાર્ડિયનના પત્રકારત્વના યશસ્વી ૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ “The Coffee Table Book” લોન્ચ અને “ધ ગાર્ડિયન્સ ...
18/02/2026

ગુજરાત ગાર્ડિયનના પત્રકારત્વના યશસ્વી ૧૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલ “The Coffee Table Book” લોન્ચ અને “ધ ગાર્ડિયન્સ ઓફ ધ સિટી એવોર્ડ્સ” કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના કરકમળે સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલને આપવામાં આવ્યો હતો, તદ્ઉપરાંત
“Life stories of successful people“માં સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી ભીખાભાઈ ઝ. પટેલનો સમાવેશ થવા બદલ પ્રમુખશ્રી ભીખાકાકાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આ સન્માન બદલ ગુજરાત ગાર્ડિયન પરિવારનો હૃદયપૂર્વક આભાર, અને આ તકે, શ્રી પ્રિતેશભાઈ માલવી તથા પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ તમામ મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર... 💐🙏

શ્રી અનિલ નૌરિયા એક ભારતીય વકીલ, ઇતિહાસકાર અને લેખક છે જે ગાંધી, સમકાલીન ભારતીય રાજકારણ અને કાનૂની મુદ્દાઓ પરના તેમના કા...
04/02/2026

શ્રી અનિલ નૌરિયા એક ભારતીય વકીલ, ઇતિહાસકાર અને લેખક છે જે ગાંધી, સમકાલીન ભારતીય રાજકારણ અને કાનૂની મુદ્દાઓ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. તેમણે ભારતની સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી છે એવા વકીલશ્રી અનિલભાઈ નૌરિયા સ્વરાજ આશ્રમ બારડોલી ની મુલાકાતે પધાર્યા….

મહાત્મા ગાંધીજીની ૭૯મી પુણ્યતિથિએ  ગાંધીબાપુને સ્મરણાંજલિ અર્પવા માટે સ્વરાજ આશ્રમ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કિરીટભાઈ ના.પટે...
30/01/2026

મહાત્મા ગાંધીજીની ૭૯મી પુણ્યતિથિએ ગાંધીબાપુને સ્મરણાંજલિ અર્પવા માટે સ્વરાજ આશ્રમ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કિરીટભાઈ ના.પટેલના સાંનિધ્યમાં અને મંત્રીશ્રી નિરંજનાબેન કલાર્થી તથા સંચાલકશ્રી યોગિનીબેન ચૌહાણની હાજરીમાં પ્રાર્થનાસભા અને મૌન પ્રાર્થના થઈ અને સ્વરાજ આશ્રમ સંચાલિત સરદાર કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા બાપુને યાદ કરી દેશપ્રેમના વિચારો વાગોળ્યા...🙏🌸

સ્વરાજ આશ્રમ બારડોલી માં ટ્રસ્ટના મંત્રી શ્રીમતિ નિરંજનાબેન કલાર્થી હસ્તે કરવામાં આવ્યું…
26/01/2026

સ્વરાજ આશ્રમ બારડોલી માં ટ્રસ્ટના મંત્રી શ્રીમતિ નિરંજનાબેન કલાર્થી હસ્તે કરવામાં આવ્યું…

સ્વરાજ આશ્રમ એ આ ગ્રાઉન્ડ ભાડે આપ્યું નથી એ સર્વે એ નોંધ લેવી 🙏🏻
22/01/2026

સ્વરાજ આશ્રમ એ આ ગ્રાઉન્ડ ભાડે આપ્યું નથી એ સર્વે એ નોંધ લેવી 🙏🏻

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તથા અજ્યુકેટિવ ડાઇરેક્ટર ગ્રેટર સુરત ના શ્રી ગૌરવભાઈ સિંઘવી, શ્રી જીવણભાઈ શાહ સ્વરાજ આશ્રમ ની મ...
17/01/2026

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તથા અજ્યુકેટિવ ડાઇરેક્ટર ગ્રેટર સુરત ના શ્રી ગૌરવભાઈ સિંઘવી, શ્રી જીવણભાઈ શાહ સ્વરાજ આશ્રમ ની મુલાકાતે પધાર્યા….

સરદાર સાહેબ દ્વારા અખંડ ભારત માટેની એક જ હાકલ પર પોતાનું સમગ્ર ભાવનગર રાજ્ય સૌ પ્રથમ રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાજા શ્ર...
12/01/2026

સરદાર સાહેબ દ્વારા અખંડ ભારત માટેની એક જ હાકલ પર પોતાનું સમગ્ર ભાવનગર રાજ્ય સૌ પ્રથમ રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહ ગોહિલના વંશજ યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ સ્વરાજ આશ્રમ બારડોલી ની મુલાકાતે પધાર્યા. 🙏🏻

આપણા ગુજરાતના લોકલાડીલા ગૃહમંત્રીના જન્મદિને બારડોલી પોલીસ તંત્ર એ સુરત જિલ્લાના સિનિયર સિટીઝન અને વિવિધ વૃધ્ધાશ્રમના વડ...
08/01/2026

આપણા ગુજરાતના લોકલાડીલા ગૃહમંત્રીના જન્મદિને બારડોલી પોલીસ તંત્ર એ સુરત જિલ્લાના સિનિયર સિટીઝન અને વિવિધ વૃધ્ધાશ્રમના વડીલ મિત્રોને સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત કરાવી 🎂હર્ષભાઈ સંઘવી સાહેબને જન્મદિવસની શુભકામનાઓ🎂

ઇલેક્ટ્રોનિક મીડિયા ગુજરાત અસ્મિતા ના પત્રકાર શ્રી રોનક પટેલ “હું તો બોલીશ” સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાતે ….
07/01/2026

ઇલેક્ટ્રોનિક મીડિયા ગુજરાત અસ્મિતા ના પત્રકાર શ્રી રોનક પટેલ “હું તો બોલીશ” સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાતે ….

સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાતે ….
06/01/2026

સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાતે ….

શ્રી અનુપમ સિંહ ગહલૌત, આઈપીએસ. પોલીસ કમિશનર ઓફ સુરત સ્વરાજ આશ્રમની મુલાકાત  લીધી ….
30/12/2025

શ્રી અનુપમ સિંહ ગહલૌત, આઈપીએસ. પોલીસ કમિશનર ઓફ સુરત સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી ….

Address

Station Road
Surat
394601

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

02622220034

Website

Alerts

Be the first to know and let us send you an email when Swaraj Ashram, Bardoli. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share